નવીદિલ્હી ભારતીય દલિત સાહિત્ય અકાદમી ૩૮ વિશ્વ દલિત સાહિત્ય મહાસંમ્મેલન માં
અર્જુન ગોવિંદ પટેલને રાષ્ટ્રીય સમારોહમાં એવોર્ડ થી સન્માનિત કરાયા
નવી દિલ્હી ભારતીય દલિત સાહિત્ય અકાદમી ૩૮ વિશ્વ દલિત સાહિત્ય મહાસંમ્મેલન માં મહાત્મા જ્યોતિબા ફૂલે ફલોશિફ રાષ્ટ્રીય એવોર્ડ અકાદમીના રાષ્ટ્રીયપ્રમુખ ડૉ. સોહનપાલ સુમનાક્ષર દ્વારા માનવધિકાર એવં મહિલા બાલ વિકાસ સંગઠન ના રાષ્ટ્રીય સચિવ અને મહારાષ્ટ્ર રાજ્યના પ્રમુખ અર્જુન ગોવિંદ પટેલ રાષ્ટ્રીય સમારોહમાં એવોર્ડ થી સન્માનિત કર્યું છે.દેશના ભિન્નભિન્ન રાજ્યના સંસ્થા, સંગઠન દ્વારા અભિનંદન પાઠવ્યા છે.સંકલન-કલ્પેશ પટેલ
મો-9879407774
0 comments: