વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન નું મહેમદાવાદ માં સુરસુરિયું ....
સરકારી અને અર્ધ સરકારી કચેરી ની આસપાસ કચરાના ઢગલા
આ ગંદા કચરાથી ગામમાં તેમજ પોલીસ સ્ટેશન કોટ અને દૂધ મંડળી એપી.એમ.સી.માં આજુબાજુના ગામડાના લોકો શહેરના લોકો વિવિધ કામો માટે આવતા લોકો આ ગંદકી થી ત્રહિમ્મ પોકારી ગયા છે. તેમજ આરોગ્ય સાથે પણ આ ગંદકી થી તેઓનાં આરોગ્ય જોખમાઈ અને બિમારી પેદા થાય છે શું મહેમદાવાદ પોલીસ સ્ટેશન ના પી. આઈ. શ્રી તેમજ નજીકમાં આવેલી જજ સાહેબ શ્રી આ બાબતે સફાઈ કરાવવા માગે છે કે પછી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત અભિયાન ના મિશન ના નામે સારા વિસ્તારના ફોટો પડાવી આવા વિસ્તારને કચરાના ઢગ બનાવવા માંગે છે.પ્રજા ચર્ચામાં રહેલો પ્રશ્ર્ન છે....????
by : વીરાંગ મેહતા ,ન.ગુ.સમાચાર



0 comments: