Wednesday, 20 March 2019

વિશ્વચકલીદિવસની ઉજવણી

SHARE

vasad
શહેરોનાતળાવોપુરીદેવામાંઆવેછે, વૃક્ષોકાપીનાખવામાંઆવીરહ્યાછે, શહેરીકરણનાકારણેમાર્ગનુંનિર્માણ, મકાનોનુંનિર્માણઅનેમોબાઈલટાવરનારેડિએશનનાકારણેશહેરમાંચકલીઓનાપ્રાકૃતિકઆવાસનોઅભાવજોવામળેછે. તેથીકરીનેશહેરોનીનવીપેઢીનેચકલીઓજોવામળતીનથી.

ચકલીઓનાકાયમીવસવાટકરીશકેતેહેતુથીપૂંઠાનામાળા (ચકલીઓમાટેનાકૃત્રિમઘર) અનેપાણીમાટેનાકુંડાલગાવવામાંઆવીરહ્યાછેજેથીકરીનેઆવનારસમયમાંજેચકલીઓબચીછેતેમનુંજતનથઈશકેઅનેપ્રકૃતિમાંવાતાવરણમાંતેમનોઉછેરથયીશકે.

એન.એસ.એસ.યુનિટ,એસ.વી.આઇ.ટી.વાસદનાવોલેન્ટિયર્સદ્વારાઆજરોજવિશ્વચકલીદિવસનિમિત્તેકોલેજનીકેમ્પસમાંચકલીઓમાટેઉઠાનાઘરઅનેપાણીનાકુંડાઓલગાવવામાંઆવ્યાછેઆસમયેબધાવિદ્યાર્થીઓએપ્રતિજ્ઞાલીધીહતીકેતેઓરોજઆકુંડામાંપાણીનાખશેઅનેચકલીઓનાજતનમાંપોતાનુંપૂરુંયોગદાનઆપશેઆકાર્યક્રમમાંએન.એસ.એસ.યુનિટના 50 વોલેન્ટિયરસેભાગલીધોહતો.કુ.નેહાભટ્ટદ્વારાસમગ્રકાર્યક્રમનુંસંચાલનકરવામાંઆવ્યુંહતું.

એસ.વી.આઇ.ટી. વાસદનાઅધ્યક્ષશ્રીભાસ્કરભાઈપટેલસેક્રેટરીશ્રીભાવેશભાઇપટેલ, ઉપાધ્યક્ષશ્રીદિપકભાઈપટેલ, કેમ્પસડાયરેકટરડૉ. જે. એન. શાહઅનેઆચાર્યડૉ. ડીપી. સોનીઅનેસમસ્તએસ.વી.આઇ.ટીપરીવારતરફથીશુભેચ્છાઓપાઠવવામાઆવીહતી.




SHARE

Author: verified_user

0 comments: