“નવજીવન કોવિડ કેર સેન્ટરનુંુલોકાર્પણ”
વડોદરા ખાતે ગુજરાતની જાણીતી શૈક્ષણિક સિગ્મા ગ્રપુ ઓફ ઇન્સ્ટીટયુટ યુનિવર્સિટી કોરોનાની મહામારીમાં
માનવતા તરફ સમાજનેપ્રદાન કરવા માિે એક નોંધપાત્ર કુચ કરી છેજેમાં કોવીડ પીડત - આસથિક
નબળા, પરીવારના સવદ્યાથીઓની સપંણૂ શૈક્ષણણક ફી- 'સિગ્મા' ઉપાડી લેશે તથા કોવીડ વોડરયર વિદ્યાથીની
સપંણૂ 'ફી માફી' સસ્થા ચેરમેન ડૉ. હર્ષ શાહ દ્વારા જાહરે કરાઈ છે. આ ઉપરાંત સિગ્મા દ્વારા સંચાલિત
શહરે મધ્યેઆવેલી ‘નવજીવન હાઈસ્કૂલ’ ખાતે 30 બેડની કોસવડના દદીઓ માિે 'સેગ્મે્િ-1' કક્ષાની
પ્રાથસમક સારવાર અને આધૂનીક સુવિધાઓથી સજ્જ આઈસોલેશન વોર્ડસ સાથેની હોસ્સ્પિલ વડોદરા
વાસીઓને ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
તારીખ 13 મે , 2021- ગરુુવારના રોજ સવારે 11:30 કલાકે, ગજુ રાતના સપ્રુસિદ્ધ સમાજસેવી અનેયવુ ા
પ્રેરણાસૂતિપી.પી. ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી અને ડભોઈ વિસ્તારના ધારાસભ્ય-
શહરે ના અગ્રણી નેતા શ્રી શૈલેશ મહેતા (સોટ્ટા) ના વરદ હસ્તે, લોકાપર્ણ થશે. આ પ્રસંગે સિગ્મા- સ્થાપક
શ્રી શૈલેર્ભાઈ શાહ-જ્યોત્સસ્નાબેન શાહ, ચેરમેન ડૉ. હર્ષ શાહ, મેનેજિંગ ટ્રસ્ટ્રી ડૉ. શ્રેયા શાહ તથા સિદ્ધિ
આઈ.સી.યુ અને મલ્ટીશપેશ્યલટી હોસ્સ્પિલના ડો. જયેશ રાજપરા પોતાની ટીમ સાથે હાજર રહશે જેમના
સહકારથી આ શક્ય બની શક્ું છે.
આ હોસ્સ્પિલમાં દદીઓના હળવા મનોરંજન માં ફીલ્મ પ્રસારણ તથા હળવા સંગીત, તણાવમુક્તિ
યોગ તથા મરિટેસશનની ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
ચેરમેન શ્રી એ આ પ્રસગં ેજણાવયુંહતુંકે, "આવા કપરા કાળમાં માનવતાની 'સિગ્મા' દ્વારા જેટલી પણ સેવા
થઈ શકેતે કરવા અમો કટ્ટીબધ્ધ છીએ."-કલ્પેશ પટેલ,વડોદરા
0 comments: