Umreth રથયાત્રા ઉત્સવ ઉમરેઠ by Namaskar Gujarat on July 06, 2019 0 Comment SHARE રથયાત્રા ઉત્સવ ઉમરેઠ રથયાત્રા ઉત્સવ ઉમરેઠ ઓડબજાર વિસ્તારમાં આવેલ વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ ભગવાન જગતના નાથ ના દર્શન કરવા માટે મંદિરે આજ સવારે સ્વામિનારાયણ રથ મા દર્શન આપવા નીકળયા હતા by-રીતેષ પટેલ -ઉમરેઠ
0 comments: