Sunday, 14 July 2019

ઉમરેઠ જાગનાથ મહાદેવ મંદીર મા કુવારીકાઓએ જવેરાનુ પુજન કર્યું

SHARE
આજથી  ગૌરી વ્રતનો પ્રારંભ
ઉમરેઠ જાગનાથ મહાદેવ મંદીર મા કુવારીકાઓએ જવેરાનુ પુજન કર્યું




આજથી  ગૌરી વ્રતનો પ્રારંભ થયો ઉમરેઠ જાગનાથ મહાદેવ મંદીર મા કુવારીકાઓએ જવેરાનુ પુજન કર્યું. સુંદર અને મનવાંચ્છીત પતિ મેળવવા માટે કુંવારિકાઓ દ્વારા ગૌરીવ્રત કરવામાં આવે છે. રવિવાર થી ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે અને અનેક કુંવારિકાઓ જવેરાનુ પુજન કર્યું છે. શાસ્ત્રી રાજુભાઇ જણાવ્યું હતું કે, અષાઢ સુદ-૧૩ને રવીવાર થી ગૌરીવ્રતનો પ્રારંભ છે. આ વ્રત સૌપ્રથમ વખત પાર્વતી માતાએ કર્યું હતું અને વ્રતના ફળ સ્વરૂપે ભગવાન શંકરની પૂજા કરે છે

by -રીતેષ પટેલ -ઉમરેઠ 
SHARE

Author: verified_user

0 comments: