નડિયાદ તા 29-.સાક્ષરભૂમિ નડીયાદ ના પીજભાગોળમાં આવેલ મયુર ફર્નીચર વાળા શ્રી નીરંજનભાઈ મિસ્ત્રીના પુત્ર તેજશ અને જાનકી મિસ્ત્રીની ફક્ત છ વર્ષની દીકળી કુ.દિતી જે હાલમાં રીલીઝ થયેલ પી એમ નરેન્દ્ર મોદી બાયોપીક ઉમંગકુમાર દિર્ગદર્શિત ફિલ્મ માં વિવેક ઓબેરાય સાથે ખૂબજ સુંદર અભિનય કરેલ છે.....


0 comments: