પરીવર્તન ફાઉન્ડેશન દ્વારા ડૉ ભીમરાવ આંબેડકર ની 130 મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી
વિશ્વ વિભૂતિ,વિશ્વ રત્ન,સિમ્બોલ ઓફ નોલેજ,બંધારણ ના ઘડવૈયા ડૉ ભીમરાવ આંબેડકર ની 130 મી જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી નું આયોજન પરીવર્તન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું જેમાં નાના બાળકો થતાં યુવાનો દ્વારા ડૉ ભીમરાવ આંબેડકર ની પ્રતિમા ને ફૂલહાર થતાં મીણબત્તી સળગાવી કેક કાપી ને ભારત દેશ ના બંધારણ નું આમુખ વાચી ને જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે હાલ ચાલતી કોરોના મહામારી ને ધ્યાન રાખીને સંસ્થા દ્વારા જાહેર માં ઉજવણી નહિ કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું જેમાં તમામ લોકો એ સાથ સહકાર આપી ને સરકાર ની ગાઈડ લાઈન નું પાલન કરવામાં આવ્યું.
0 comments: